હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને ખાસ આદેશ અપાયો છે. શિક્ષકોને રોજ પોતાના ક્લાસના 15 વિધાર્થીઓને ફોન કરી હોમ લર્નિંગ અંગે માર્ગદર્શન આપવા શિક્ષણ વિભાગે આદેશ જાહેર કર્યો છે.
શિક્ષકોએ આ કામગીરીનું રજીસ્ટર નિભાવવું પડશે અને આચાર્યે આ કામગીરીનું મોનીટરિંગ કરવું પડશે. હોમ લર્નિંગમા પડતી મુશ્કેલીઓ સંદર્ભે શિક્ષકોએ શાળાનાં બાળકો અને તેમનાં વાલીઓ સાથે ફોન પર માર્ગદર્શન આપવાનું રહેશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે